૧પ૦૦૦ સુધીના પગારદારને પીએફનો લાભ મળશે.
કર્મચારી ભવિષ્ય નિધિ દ્વારા હવે ૧પ૦૦૦ સુધીના પગારદાર તમામને પીએફનો લાભ મળશે. કેન્દ્ર સરકાર દ્વારા રૂ. ૬પ૦૦ની મર્યાદા વધારીને ૧પ૦૦૦ રૂપિયા કરવાનો સૈદ્ધાંતિક નિર્ણય લઈ લીધો છે.
THANK YOU FOR VISITING MY BLOG...
No comments:
Post a Comment
THANK YOU FOR VISITING MY BLOG...