••••>>૮૮૦૦ વિદ્યાસહાયકની ભરતી થશે.... રાજયના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયકોની ભરતી ટૂંકસમયમાં જ હાથ ધરવાનું નક્કી કર્યુ છે. ધો. ૬થી૮માં આશરે ૮૮૦૦ વિદ્યાસહાયકોની ભરતીમાટેની કાર્યવાહી શિક્ષણ વિભાગે હાથ ધરી છે. આ માટેની વિધિવત્ત જાહેરાત તા. ૬ જુન આસપાસ આવે તેવી શકયતા છે. છેલ્લા કેટલાક સમયથી ભરતીની કાગડોળે રાહ જોવાઇ રહી હતી. અગાઉ ૮૮૦૦ વિદ્યાસહાયકોની ભરતીમાટે તા. ૨૯ સપ્ટેમ્બર, ૨૦૧૨માં જાહેરાત કરાઇ હતી. પરંતુ આ સમગ્ર કાર્યવાહીને કોર્ટમાં પડકારાતા ભરતી મોકુફ રહી હતી. હવે આગામી સપ્તાહે જ ભરતીની જાહેરાત કરાય તેવી શક્યતા છે.ઉલ્લેખનીય છે કે, ઉચ્ચત્તર પ્રાથમિક ગણાતા ધો. ૬થી૮માં ભરતીની લાયકાત બદલાઇ જતા ૨૨ હજાર જેટલી ખાલી જગ્યા છે.
02 June 2013
••• ૮૮૦૦ વિદ્યાસહાયકની ભરતી થશે •••
••••>>૮૮૦૦ વિદ્યાસહાયકની ભરતી થશે.... રાજયના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયકોની ભરતી ટૂંકસમયમાં જ હાથ ધરવાનું નક્કી કર્યુ છે. ધો. ૬થી૮માં આશરે ૮૮૦૦ વિદ્યાસહાયકોની ભરતીમાટેની કાર્યવાહી શિક્ષણ વિભાગે હાથ ધરી છે. આ માટેની વિધિવત્ત જાહેરાત તા. ૬ જુન આસપાસ આવે તેવી શકયતા છે. છેલ્લા કેટલાક સમયથી ભરતીની કાગડોળે રાહ જોવાઇ રહી હતી. અગાઉ ૮૮૦૦ વિદ્યાસહાયકોની ભરતીમાટે તા. ૨૯ સપ્ટેમ્બર, ૨૦૧૨માં જાહેરાત કરાઇ હતી. પરંતુ આ સમગ્ર કાર્યવાહીને કોર્ટમાં પડકારાતા ભરતી મોકુફ રહી હતી. હવે આગામી સપ્તાહે જ ભરતીની જાહેરાત કરાય તેવી શક્યતા છે.ઉલ્લેખનીય છે કે, ઉચ્ચત્તર પ્રાથમિક ગણાતા ધો. ૬થી૮માં ભરતીની લાયકાત બદલાઇ જતા ૨૨ હજાર જેટલી ખાલી જગ્યા છે.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment