13 February 2013

♥ મિત્રો શું તમે જાણો છો?? વસંતપંચમીના દિવસે જ વિદ્યાની દેવી સરસ્વતીનું અવતરણ થયું હતું ♥



♥ મિત્રો આજે વસંતપંચમી છે. તો જાણીએ વસંતપંચમીનો મહિમા......

☀ વસંતપંચમીના દિવસે જ વિદ્યાની દેવી સરસ્વતીનું અવતરણ થયું હતું , તેથી આ દિવસે વિદ્યા તથા સંગીતનાં દેવી સરસ્વતીનું પૂજન કરવામાં આવે છે.

☀ આ શુભ દિવસે બાળકોને અક્ષરજ્ઞાન અને બોલવાનું શીખવવું શુભ માનવામાં આવે છે. વિદ્યાર્થીઓના વિદ્યારંભ સંસ્કાર માટે વસંતપંચમીનો દિવસ શ્રેષ્ઠ છે.
♥ જો આ પોસ્ટ ગમે તો તમારા મિત્રોને જરૂર શેર કરજો ♥

No comments: