21 February 2014

માધ્યમિક - ઉચ્ચત્ર માધ્યમિક શિક્ષકોને છૂટા ન કરવા આદેશ...


➣ રાજ્યની માધ્યમિક અને ઉ.માધ્યમિક સ્કૂલોમાં ૧૯૯૮ પછી ફાજલ પડતા શિક્ષકોને છૂટા ન કરવા રાજ્યના શિક્ષણ વિભાગે સમયમર્યાદાવાળો પરિપત્ર કર્યો હોવાનું ઉ. માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પંકજ પટેલે જણાવ્યું હતું.

No comments: